ઉકાઇ કાકરાપાર જમણા કાંઠા નહેરની કામગીરીને લઇને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માંગરોલાનો સીએમને પત્ર
ભરૂચ. ઉકાઇ કાકરાપાર જમણાકાંઠા નહેરના સુધારણા કામ અંગે કામગીરી અને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે વૈકલ્પિક ઉપાયો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી સંદિપ...
