બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ભરૂચના ન્ંદેલાવ બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ...
અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા તા. ૬ જુન નાં રોજ “નોપ્લાસ્ટીક” અંતર્ગત એક કારક્રમ નું આયોજન કરાયું હતુ અંક્લેશ્વર જીનવાલા સ્કૂલ માં આવેલ માં શારદાભુવન ટાઉનહોલમાં નગરપાલીકા...