Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

Share

પાલીતાણા તાલુકા ના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૂતદેહ મળ્યો સિંહ નુ મોત બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા મા પડેલા વરસાદ મા સિંહ તણાય ને આવેલ હોવા નૂ અનુમાન હાલ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોચી સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસ ચાલુ કરી સિંહ નૂ મોત નૂ કારણ જાણવા પી.એમ માટે હાથ ધરી કાર્યવાહી

Advertisement

Share

Related posts

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?.જાણો વિગતે…

ProudOfGujarat

નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!