આમોદના ભીમપુરામાં સરદાર સરોવર નિગમ લિમી.ની કેનાલમાં ગાબડું, હજારો લીટર પાણી વેડફાતાં ખેડૂતોમાં રોષ
આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં આવેલી સરદાર સરોવર નિગમ લિમીટેડની કેનાલમાં મોટું ગાબડું પડતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે એક વર્ષ અગાઉ...
