પરવાનગી વિના ધાર્મિક સરઘસ કાઢતાં દેવીપૂજક સમાજના આયોજક સામે ગુનો : જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી 40થી 45 લોકો સાથે સરઘસ કાઢ્યું; બી ડિવિઝન પોલીસે આયોજક સામે ફરિયાદ નોંધી
ભરૂચ: ભરૂચ શહેરમાં છડીનોમના તહેવારને લઈ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પરવાનગી વિના ધાર્મિક સરઘસ કાઢવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. મહંમદપુરા સર્કલથી...
