ભરૂચ કૃષિ કોલેજના આચાર્ય ડો. ડી.ડી. પટેલ અને વૈજ્ઞાનિક ડો. તુષાર પટેલનું રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં સન્માન કરાયું
વઘઈ કૃષિ કોલેજ અને નવસારી ચેપ્ટર, ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી અંતર્ગત સાપુતારા ખાતે ત્રીદિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન તારીખ ૧૨ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન કરવામાં...
