આજરોજ ઈદઉલ અદહા પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સ્થાનીક મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી. મુસ્લીમોના ઇદઉલ અદહાને...
રાજ્યના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. રાજ્ય સરકારની ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી આપી હતી. રાજ્યની પાંચ નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ...
નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા અમુક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી...
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ધંધુકા તાલુકાના પચ્છમ ગામ ખાતે રાત્રિસભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરએ ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નો સંદર્ભે સંવાદ સાધ્યો હતો. પચ્છમ...
મુસ્લિમ સમાજમાં ઈસ્લામિક માસના અંતિમ મહિનો એટલે કે ઝિલ હજજાનું અનેરું મહત્વ છે. આ માસમાં દુનિયાભરના મુસ્લિમ બિરાદરો મક્કા શરિફ હજ અદા કરવા માટે જતાં...
વડોદરા વાઘોડિયા ચોકડી પાસે આવેલ વિરાટ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા મેજર કોલ...
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સુરત જિલ્લામાં અનરાધાર...
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય...