ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા એ એક પ્રેસનોટ દ્વારા ભરૂચને અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે. ગઇકાલે...
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઈદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. મુસ્લિમ સમાજના લોકોમાં ઇદની ઉજવણીનો ભારે થનગનાટ જોવા મળ્યો...
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ...
છેલ્લા બે ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાંભારે ઉકળાટ ગરમીનો માહોલ હતો અને વરસાદ ખેંચાઈ જતો હતો. ક્યાંક હળવા ઝાપટા પડતા હતા.પરંતુ આજે સવારે રાજપીપળા સહીત નર્મદા...
અમદાવાદમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યાર બાદ આખી ગેલેરી તૂટી પડી...
• આરોગ્ય અને જીવન વીમાના બે લાભો સમગ્ર પરિવારની નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સોલ્યુશનને આવશ્યક બનાવે છે • આરોગ્ય વીમા લાભોમાં હોસ્પિટલમાં દાખલ...
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી) જે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વનો હિસ્સો છે, તેણે બજાજ ફિનસર્વ લિક્વિડ...
આજરોજ ઈદઉલ અદહા પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સ્થાનીક મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી. મુસ્લીમોના ઇદઉલ અદહાને...