સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી -૮૮ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કાર્યો અંગે આજરોજ હનુમાન જયંતિના દિવસે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. કુલ ૬...
નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલભાઈ...
ખેડા જિલ્લામાં ગુરુવારના રોજ હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ છે. દાદાના દર્શન કરવા હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું વહેલી સવારથી જ ઉમટ્યું છે. જિલ્લાના પ્રાચીન હનુમાનજી મંદિરો...
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ – ૨૦૨૨ માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ...
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી...
“પૉઝ નહીં, પિવટ,” આરબીઆઈના ગવર્નરે આજે એમપીસી મીટિંગના પરિણામનું વર્ણન કંઈક આ રીતે કરવાનું પસંદ કર્યું. એમપીસી એ આજે સર્વસંમતિથી “વિડ્રોઅલ ઓફ અકોમોડેશન ” પર...