દિનેશભાઇ અડવાણી હાલ માર્ચ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામા તાપમાન લગભગ ૪૦ ડિગ્રી જેટલું નોંધાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ...
રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઈટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના હેતુથી ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પુરી...
સંસ્કૃતમાં પલાશ… અને ગુજરાતીમાં ખાખરા તરીકે ઓળખાતો કેસૂડો ધૂળેટીનું પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે….. અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસૂડાના ફુલો વીના કેસૂડાના રંગોત્સવની ઉજવણી...
અમદાવાદ અને મુંબઈમાં જ થતી કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.75 વર્ષીય ખુમાનસિંહભાઈ પટેલને અચાનક જમણા હાથમાં કમજોરી જણાતા...
ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે વિવિધ ટ્રસ્ટો અને સંગઠનો દ્વારા લોકોને પીવાનું ઠડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી...
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને અરક્ષીત બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. વિરમગામ...
સ્વાઇન ફ્લુએ અંકલેશ્વરમાં એક આધેડનો જીવ લેતા સમગ્ર આરોગ્ય વિભાગ અને હોસ્પીટલોની કાર્યપધ્ધતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઘટનાની જાણવા મળતી માહિતિ અનુસાર અંકલેશ્વર...