રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) ડો. દર્શના દેશમુખનો દર મહિનાની 9મી તારીખે સગર્ભાઓની મફત સારવારનો સ્તુત્ય પ્રયાસ અન્ય તબીબો માટે પ્રેરણારૂપ. :નરેન્દ્ર મોદીએ સરકારને બે વર્ષ પૂર્ણ...
