પાટણમાં દલિત સમાજના ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા દલિતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જમીન આપવામાં થઈ રહેલા ગલ્લા-તલ્લા અને ધક્કાના કારણે ભાનુભાઈએ અગ્નિસ્નાન...
બોલરોના વેધક પ્રદર્શન બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ફટકારેલા નોટઆઉટ ૧૨૯ રનને કારણે ભારતે સેન્ચુરીયનમાં રમાયેલી છઠ્ઠી અને છેલ્લી વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે ૮ વિકેટથી વિજય...
(તલ્હા ચાંદિવાલા, સુરત) ચોકલેટ અને પંતગ ની લાલચ આપી કૃત્ય કરતો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાવી છે નવસારી બજાર પાસેના મંદીરના પુજારી ની હેવાનિયત...
વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ર મહિનામાં ૬ર ચોરીના બનાવથી તંત્ર સામે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં છેલ્લા ર મહિનામાં ૬ર...
ચીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચીને કહ્યું છે કે તે કૂટનીતિક સ્તરે પોતાનો વિરોધ નોંધાવશે.ચીને એમ પણ કહ્યું...
(વંદના વાસુકિયા) * મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા હેલ્થ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય...
(જી.એન.વ્યાસ) મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબિસલ ગામે પ્રશાંત આશ્રમશાળામાં ડો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોને કેવડીયા કોલોની નર્મદેશ્વર મહાદેવ...