અંકલેશ્વરમાં 27 સુકાયેલા રોપાની જગ્યાએ નવા વૃક્ષોનું વાવેતર : સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં વૃક્ષારોપણ અભિયાન; 55 રોપાનું વિતરણ કરાયું
ગુજરાત રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે ‘વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી’ની થીમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો....
