Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજસ્થાનના પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલ્ટી ખાતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

Share

યાત્રાધામ પાવાગઢ નજીક માંચી નજીક જીપ પલ્ટી ખાતા તમામ સવાર 12 લોકોને નાની- મોટી ઇજાઓ થવા પામી આજરોજ શનિવાર હોવાથી રાજસ્થાનના ચિતોડગઢથી પાવાગઢ મહાકાળી માતા દર્શન કરવા આવ્યા હતા માંચી જવા ચડવાનો રસ્તો છે ત્યા મોટા વાહનો જઈ શકતા નથી.આ રાજસ્થાનના પરિવાર વહેલી સવારે પોતનું વાહન મૂકી પાવાગઢ – માંચી ચાલતી જીપ દ્વારા ઉપર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ દર્શન કરી પરત ફરતા હતા તે સમયે જીપ પલ્ટી ખાઈ હતી તેમા સવાર મુસાફર ને નાની મોટી ઇજાઓ થઈ હતી આ ઘટનાની જાણ પાવાગઢ પોલીસને થતા 12 લોકો સવાર હતા તેમા જેમા 4 ને ઇજાઓ થઈ અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા તમામ ઈજાગ્રસ્તોને હાલોલની સરકારી રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાંથી એક વ્યક્તિને વઘુ ગંભીર હોવાથી તેને વડોદરા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડયો….

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

ProudOfGujarat

આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ડ્રાયફ્રૂટની ખરીદીમાં લાગ્યું ગ્રહણ…કેવી રીતે ? જાણો વધુ..

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ″વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ″ નો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!