Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 224 મો નેત્રયજ્ઞ યોજાયો.

Share

નવયુગ વિદ્યાલયમાં “જનસેવા એ જ પ્રભુ સેવા ” ની ઉક્તિ ચરિતાર્થ કરતા વખતો વખત જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે જેમાં આજરોજ 224 માં મફત નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આંખના નંબર ચેક કરી ચશ્માં વિતરણ તથા જરૂરિયાતમંદને દવાનું વિતરણ કરવામાં આવ્યું તથા આજે 56 વ્યક્તિઓને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને શંકરા આઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવ્યા છે ત્યાં રહેવા જમવાનું તથા મોતિયાનું ઓપરેશન કરીને દવા તથા ચશ્માં આપવામાં આવશે ત્યારબાદ મંગળવારના રોજ પરત લાવવામાં આવશે. અત્રે ઉલ્લેનીય બાબત એ છે કે આ તમામ સેવા મફત રહેશે. જયારે તારીખ 24/02/2022ને ગુરુવારે 225 મો મેઘા નેત્રયજ્ઞ યોજાશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વેરાવળમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા કાળભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે

ProudOfGujarat

ઝઘડિયા : રસ્તા વચ્ચે ઉભેલી શેરડી ભરેલી 35 ટન ટ્રકની પલટી, ડ્રાઈવરને ઇજા…

ProudOfGujarat

રાજપીપળા પાલિકા દ્વારા 2.26 કરોડના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!