Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ માઇ મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

ખેડા જિલ્લા આવેલા માઇમંદિરમાં દુર્ગાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞ, હવન, મહાઆરતી, આનંદ ગરબાનો પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા હતા. મંદિરમાં માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. માતાજીની વિશેષ પૂજા અર્ચના તથા શણગાર કરવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં આવેલ માઇમંદિર અને અંબા આશ્રમમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાથે ૫.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ હતી. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

ભરૂચ : ધી કુડીયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાની કામગીરી કરવાની ફરજ નગરપાલિકાને કેમ પડી ? ચાલતી લોકચર્ચા…

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!