Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનથી નડિયાદને અને મહેમદાવાદને ટ્રેનોના સ્ટોપેજનો લાભ મળ્યો.

Share

૧૭ સપ્ટેમ્બર-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી થઇ, ત્યારે ખેડા જિલ્લાને સમાવતા ચરોતર વિસ્તારની જનતાને ઉપયોગી બની રહે તેવી ફૂલ ૧૧ ટ્રેનોના નડિયાદ અને મહેમદાવાદ સ્ટોપેજનો લાભ આજથી મળતો થઇ ગયો છે. ચરોતર વિસ્તારમાં વસતા કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વતનીઓની માંગણીના પગલે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવે મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાએ આ સ્ટોપેજ માટે કરેલી રજુઆતો અને પ્રયત્નોને પરિણામે ૧૧ જેટલી ટ્રેનોના સ્ટોપેજ નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશને મંજુર કરાયા હતા. તે તમામ ટ્રેનો આજથી નડિયાદ અને મહેમદાવાદ રેલવે સ્ટેશને થોભશે. આ ટ્રેનોમાં મુસાફરી કરનારા સહુ યાત્રીકોને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે શુભેચ્છા પાઠવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત : રિટર્ન અને ઓડિટ રિપોર્ટની ડયુ ડેટ લંબાવવા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને ચેમ્બરની રજૂઆત…

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકામાં ધર્માંતરણનો વધુ એક મામલો સામે આવ્યો, પુરસા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવનાર મૌલવી સહિત પાંચ ઝડપાયા..!!

ProudOfGujarat

પંચમહાલ: શહેરાનગર પાલિકાની ટીમે ફરી એકવાર ઠંડાપીણા,ફરસાણની દુકાનો પર સપાટો બોલાવી અખાદ્ય ચીજવસ્તુઓનો કર્યો નાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!