Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલમાં કર્યો આપઘાત.

Share

નડિયાદ જિલ્લા જેલમાં માનસિક રોગથી પીડાતા કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં કુલ ૮ આરોપીઓ જેલમાં સજા કાપતા હોય વર્ષ 2020 માં જે અંતર્ગત સંજય પરમાર નામના એક કેદીએ રાત્રિના બે વાગ્યે જેલના વોશરૂમમાં જઇ ચાદરનો છેડો ફાડી વેન્ટિલેશન સાથે લટકી જઈ આત્મહત્યા કરી લીધાનું જેલરે જણાવ્યું છે. આ કેદી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો અને છેલ્લા બે વર્ષથી નડિયાદ જિલ્લા જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા જેલર સહિતના અધિકારીઓ અને નડિયાદના એસ.પી તેમજ પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા આ કેદીના મૃતદેહને સંભાળી આગળની તજવીજ હાથ ધરેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠને પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્યો ખરીદવા વાળા કયારે વેન્ટિલેટર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ પણ ખરીદી કરો, ધારાસભ્ય છોટુ વસાવાનાં પ્રહાર…

ProudOfGujarat

ભરૂચની જે.પી. કોલેજ કેમ્પસમાં ભાજપાનાં કેટલાક સભ્યો દ્વારા CAA નાં સમર્થનનું બેનર લઈ પ્રચાર કરતાં કોલેજમાં NSUI દ્વારા તેનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!