આર્મી રીક્રુટિંગ ઓફિસ- અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થશે : જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન ઓગષ્ટ ૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર કચેરી
નવ વર્ષ પહેલાં, ‘હેપ્પી ભાગ જાયેગી’ ફિલ્મે સ્ક્રીન પર આવી અને રોમેન્ટિક કોમેડીની દુનિયાને ફરીથી નવી દિશા આપી. તેના અનોખા પ્લોટ, શાનદાર અભિનય અને હળવાશભર્યા
આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા.તે સમયે તેઓની સોસાયટીના ગેટની પાસે બે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 81મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર મોડી રાત્રીના 1.45 કલાકે જિંદલ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માત અંગે પોલીસ દ્વારા ફાયર વિભાગને ઈમરજન્સી
હત્યારાના પગેરું શોધવા માટે પોલીસે ૧૦થી વધુ ટીમો બનાવી ભરૂચ. ભરૂચના નંદેલાવ ગામે આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં અને કેટરર્સનો વ્યસાય કરતાં પકાશ માલિનીને તેમના જ