ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાસે અમી લેબોરેટરીની ગલીમાં ઘટના બની ભરૂચ. નર્મદા નગર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં ગજાનંદ ઝગડું વિશ્વકર્મા મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં તેઓ
ભરૂચ ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર અને ભાવનગર સહિતના વિસ્તારમાં આંગણવાડી બહેનો અને સુપરવાઇઝરોને એક અજાણ્યા યુવાન દ્વારા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર અશ્લિલ કોલ કરીને હેરાન
વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે બનેલી ઘટના ભરૂચ. નેત્રંગ તાલુકાના યાલ ગામે નિશાળ ફળિયામાં વતની સરદાર મણીલાલ વસાવા અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે રહે છે. અને દહેજની
વિવિધ સંસ્થાઓમાં બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમ યોજાયા ભરૂચ ભરૂચ નગર અને જિલ્લામાં શનિવારે શ્રાવણી પૂર્ણિમાએ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે પણ
રાજયકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરી ભરૂચ આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા પીડબ્લ્યુ
વાંકલ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા. ભગવાન બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આદિવાસી સમાજનો ઉત્સાહ પરંપરાગત વેશભૂષા, ડોલ-નગારા,પીપારીની ગુંજ વચ્ચે કાર્યક્રમ યોજાયો. વાંકલ ઉમરપાડા તાલુકાના
સામાન્યત: રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતુટ પ્રેમનો તહેવાર ગણાય છે । ભરૂચ । પારિવારીક સંબધોના પર્વોમાં સૌથી વધારે મહત્વ ધરાવતા અને આપણા દેશની પરંપરામાં જેનું આગવું
ભરૂચ. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ના હસ્તે કરવામાં આવ્યું. આ