ભોલાવની હરિદ્વાર સોસાયટીમાં બનેલી ઘટના ભરૂચ. ભરૂચના ભોલાવ ખાતે આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતો ફેનિલ અર્જૂન સોલંકી પાંચબત્તી વિસ્તારમાં આવેલી જીવન જ્યોત હોસ્પિટલમાં કામ કરે છે.
એલર્ટ બ્રામ્હીસુંદરી સહેલી સર્કલ ગૃપ ભરૂચ દ્વારા ભરુચમાં આવેલાંવડીલોના ઘર (ઘરડાઘર)માં ” आवो बिखेरे हम… खुशीयों के रंग… वडीलों के संग। ” કાર્યક્રમનું આયોજન કરવામાં
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે. ઉદ્યોગ મંડળ ની ઓફિસ નજીક આવેલી કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને ગળેફાંસો
ભરૂચ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તાજેતરમાં જ વરિષ્ઠ નાગરિકોના અધિકારો અંગે જાગૃતિ અને સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ
આત્મીય હોલથી એબીસી સર્કલ સુધી ત્રિરંગા સાથે યાત્રાળુઓ પદયાત્રામાં જોડાયા ભરૂચ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી