ભરૂચ રાજસ્થાનના કોટાનો વતની ભુપેન્દ્રસિંહ રવિન્દ્રસિંહ સોલંકી હાલમાં તેમના પરિવાર સાથે શ્રવણ ચોકડી પાસે આવેલાં નારાયણ એરેના ખાતે રહે છે. તેઓ સવારના સમયે ઘરે હતાં
ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં દશાન ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં પ્રવિણસિંહ મોહનસિંહ રાજ કામ પર જવાનું હોઈ તેણે પ્રવિલ વસાવાને તેમના ઘરે ઉભો રાખી તેઓ એકટીવાની
હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ? ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા ભરૂચ.
ભરૂચ રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને
ભરૂચ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નન્નૂ મિયા નાળા અને વ્હાલું ગામ વિસ્તારમાં દરોડા પાડીને 15 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૭ જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મમ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતાં.જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં. અંકલેશ્વર શહેર બી ડિવિઝન
ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે ભરૂચ. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે