ઝાડેશ્વર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો 8 આઠમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ સાથે સાથે બ્લડ
ભરૂચ ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા છથી સાત મહિનાથી શાહુડીના પરિવારની અવરજવરને કારણે રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના કમ્પાઉન્ડ તેમજ
ભરૂચના શુક્લતીર્થ ગામે ગણેશવિહાર સોસાયટીની ઘટના ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે રહે
ભરૂચમાં કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે આંદોલનની રુપરેખા આપી ભરૂચ. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે વેળાં તૈયાર કરાયેલી મનરેગા યોજનાને નબળી પાડવાનો પ્રયાસ ભાજપ સરકાર
પિતાની તબીયત લથડતાં પુત્ર તેમની સાથે હોસ્પિટલમાં ગયાં હતાં ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રત્નદિપ બંગ્લોઝ ખાતેની ઘટના ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે રત્નદિપ બંગ્લોઝ
ભરૂચ તાલુકાના હળદરવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન 3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું