વહીવટમાં ટેકનોલોજીનો સમન્વય: ભરૂચના ૯ તાલુકાઓમાં જનસેવા કેન્દ્રોનું અપગ્રેડેશન
ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં કુલ રૂા.૧૮૧ ખર્ચે આધુનિકીકરણ સાથે જનસેવા કેન્દ્રોનો થયો કાયાકલ્પ… ભરૂચ ગુજરાત રાજ્ય હંમેશા ‘ગવર્નન્સ’અને ‘ટેકનોલોજી’ના સમન્વય દ્વારા સુશાસન
