ભારતી વિદ્યામંદિરના ધોરણ આઠ અને ધોરણ દસના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું
ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે
વાહન ચાલકો રોડની સાઈડમાં, કેટલાંક ફુટપાથ પર વાહનો ચઢાવી મુકતાં ભરૂચ ભરૂચ શહેરની સુંદરતા વધારવા સહિત શહેરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપ્બબ્ધ થાય તે માટેના પ્રયાસો
દમણથી ટ્રેન મારફતે વિદેશીદારૂ ભરૂચ લાવી વેપલો કરતો હોવાની કબુલાત ભરૂચ. ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતો બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડીયા તેના ઘરની બહાર જ