દહેજની યોકાહોમા કંપનીમાં તું સ્ટાફને કેમ ભટકાવે છે કહીં યુવાન પર ત્રણજણાનો હુમલો : આવવા-જવા માટે એસી બસની માંગણી સાથે કેટલાંકે હડતાળ કરી હતી
ભરૂચ. અંક્લેશ્વરના માંડવા ખાતે સાંઇવાટીકા ખાતે રહેતાં પ્રિન્સરાય સંજયરાય રાજપૂત દહેજમાં આવેલી યોકોહોમા કંપનીમાં ઇલેક્ટ્રીકલ તરીકે પાંચેક વર્ષથી નોકરી કરે છે. ગત 21મી મેના
