ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા
પોલીસ શહીદ દિન નિમિત્તે પોલીસ અધ્યક્ષ સરોજ કુમારી સાહેબની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવે યુનિટ સુરત વડોદરા ડિવિઝન તથા તમામ પોલીસ સ્ટેશન શાખાઓનાં અધિકારી અને કર્મચારીની ઉપસ્થિતિમાં
ભરૂચ જિલ્લાના પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા એક આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલેવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ અને વરેડીયા
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો અને લોકોમાં મીલેટ્સ પાકો વિશે જાગૃતિ લાવવા માટે આયોજનો કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકાકક્ષાનો કૃષિ મેળો
ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રાજ્ય બહારથી
ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં
લીંબડી પોલીસ ક્વાર્ટરમાં નવલી નવરાત્રીમાં જગદંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરવાડી રાસ જીલ્લા વડાનાના આગમન સમયે કરવામાં આવેલ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા એસ.પી.