કેરળનું નામ બદલવાનું છે. કેરળનું સત્તાવાર નામ બદલીને કેરલમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પિનરાઈ વિજયન સરકારે વિધાનસભામાં નામ બદલવાનો ઠરાવ પસાર કરી દીધો છે.
અમદાવાદના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાના વોર્ડમાં
નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપળામાં મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે અવારનવાર આ બાબતે
આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી નૃત્યો અને પહેરવેશ સાથે કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતેથી વાંકલ મુખ્ય બજારમાંથી થઈ ગુલાબપાર્ક સુધી ભવ્ય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું
આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાસણા ઇયાવા
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સ્વામીનારાયણ મંદિર સંકુલ, નેત્રંગ ખાતે કેબીનેટ મંત્રી પણી, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની
માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ