મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા
અરવલ્લી જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરતી અનેક ટોળકીઓ સક્રિય છે મેઘરજના જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની વનતંત્રને જાણ થતા જંગલમાં વોચ
