આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર તાલુકાના કાવી ગામમાં સમાવિસ્ટ નવી વસાહત
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. રાજ્યના તમામ દરિયાકાંઠાઓના વિસ્તારો હાઈએલર્ટ પર મુકાયા છે, તો વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો
ખેડા જિલ્લાના મિત્રાલના યુવાને પીજ ગામની સીમમાં ખેતરમાં આંબા ઝાડ પર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વસો પોલીસમાં અપમૃત્યુનો ગુનો નોંધાયો છે. નડિયાદ પાસે
ભારત સરકાર યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલયના સહયોગથી બ્રહ્માકુમારીઝ સાથે મળીને ચલાવવામાં આવી રહેલ આંતરરાષ્ટ્રીય અભિયાન Y20 કાર્યક્રમ (સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને ખેલ – યુવાઓ માટે
બિપરજોય વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના પૂર્વ ઉપાયોના ભાગરૂપે લેવાના થતા જરૂરી પગલાઓ તેમજ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર અને
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી
દેશભરના યુવાનોમાં રમત ગમત ક્ષેત્ર ક્રિકેટનો ખુબ ક્રેઝ જોવા મળતો હોય છે, ટીવીની સ્ક્રીનથી લઈ મેદાન સુધી આ રમતનો લ્હાવો ક્રિકેટ રસીકો લેવાનું છોડતાં નથી.