અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસનું જડબેસલાક ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં કોઈપણ ગુનેગાર કે બુટલેગર દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય તેમની પર નજર રાખવા
કુદરતી વાવાઝોડાને કારણે TAT ની પરિક્ષાથી વંચિત ઉમેદવારો માટે ફરીથી એક તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રી સહિત વિવિધ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે,
CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે ગઈકાલે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
Mission Life Style for Environment (LiFE) પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની
સક્ષમ સંસ્થા દિવ્યાંગો માટે કામ કરતી, રાજ્યકક્ષાની સંસ્થા છે. તે અંતર્ગત સક્ષમ ગુજરાત પ્રદેશ સંચાલિત, સક્ષમ દિવ્યાંગ થેરાપી અને પુનઃ વસન કેન્દ્ર, ખેડા જિલ્લા શાખા
માંગરોળ મામલતદાર કચેરી તેમજ ઉમરપાડામાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. માંગરોળ મામલતદાર કચેરીના પટાગણમાં સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ દ્વારા
કેન્દ્ર સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૯ વર્ષની સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા ભારતીય જનતા પક્ષ દ્વારા વ્યાપક જન સંપર્ક અભિયાન શરુ કરાયું છે. જે
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૬/૨૦૨૩ સુધી મીશન લાઈફ અંતર્ગત જુદા -જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય