પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે
અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બેફામપણે ચાલતાં ભારે વાહનોને કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. શહેરમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં ગમખ્વાર અકસ્માતની
કઠલાલ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એકાએક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ શહેરમાં
એલસીબી કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે પીઠાઇ બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ ગોપાલ ઉર્ફે કારીયો અભેસિંહ પરમાર રહે. સોનપુરા, ટોલગેટની બાજુમા, ભાથીજી મંદિર
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. વિદેશ મંત્રીએ તેઓની મુલાકાતના બીજા દિવસે તા.૨૭ મી
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કંબોલી ખાતે કંબોલી માધ્યમિક શાળાનું 50.62 ટકાપરિણામ આવ્યું છે. જેમાં ધોરણ દસમાં