અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે ચાલી રહેલી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારના રોજ યોજાઈ હતી જેમાં પાનોલી અને દીવા ગામની ટીમ વચ્ચે ફાઈનલનો જંગ રમાયો હતો.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતના મોટા શહેરોમાં દરબાર યોજાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ઓગણજમાં બાબાના દરબારમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે
સોશિયલ મીડિયાની દુનિયામાં, સેલિબ્રિટી ઘણીવાર તેમના ચાહકો સાથે જોડાવા માટે સર્જનાત્મક રીતોનો ઉપયોગ કરે છે અને તેમને તેમના આગામી પ્રોજેક્ટ્સ અને અંગત જીવન વિશે અપડેટ
1. મહત્તમ 30 શૅરો સાથે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં કેન્દ્રિત પોર્ટફોલિયો 2. લાંબા ગાળાના ધોરણે મૂડીમાં વૃદ્ધિ કરવા માંગતા રોકાણકારો માટે તે યોગ્ય છે. 3. આ
માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.ઝંખના રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારનાં ગામોમાં પ્લસ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાંકલ વિસ્તારના ગામોમાં 947
પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે