નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા બિલ્ડિંગમાં સેંગોલની સ્થાપના કરવામાં આવશે. સંસદ ભવનનાં ઉદ્ઘાટનની સાથે ઐતિહાસિક પરંપરાને પણ જીવંત
લીંબડી અને ચુડા તાલુકાના મુસાફરોને તેમજ નોકરીયાત વર્ગોને લીંબડીથી ચુડા અને ચુડાથી અમદાવાદ તેમજ લીંબડીથી સુરેન્દ્રનગરથી હળવદ જવા આવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા 33 ગામોમાં સોના ચાદીનો વ્યવસાય કરતા વેપારીઓ સાથે નબીપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. વી.એ.રાણાની અધ્યક્ષતામાં સુરક્ષા અંગે એક
કાઉન્સિલર નીલ ડાર્બીની ઓફિસમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર તરીકે