Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

Share

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…

Advertisement

Share

Related posts

વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોરોનાની ત્રીજી લહેરથી રક્ષણ મેળવવા માટે લોકોને કરાઇ અપીલ.

ProudOfGujarat

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

લીંબડી : વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ તથા વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!