Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નશાબાજ ડ્રાઈવરો પર એસ.ટી. વિભાગની લાલ આંખ

Share

તાજેતરમાં એક નશાબાજ બસ ડ્રાઇવરે છોટાઉદેપુરની બસ વડોદરાના બદલે રાજપીપળા ડેપોમાં લઈ જતાં સુરત એસ.ટી. વિભાગે તેની ગંભીર નોંધ લઈ અને ડ્રાઈવરનો બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કર્યા બાદ જ ફરજ પર ચઢવાનો આદેશ કર્યો છે.
વધી રહેલા અકસ્માતો તેમજ નશાખોર ડ્રાઈવર કંડકટરો સામે એસ.ટી વિભાગે કડક હાથે કામ લેવાનું નક્કી કરી ડ્રાઈવર કંડક્ટરોને નોકરી પર ચઢતા પહેલાં નશો કર્યો છે કે નહીં તેની બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરવાનું અને બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ નેગેટિવ આવે તો કડક કાર્યવાહી કરવાનું ફરમાન કરતાં નશાખોર ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે આ નિયમનો અમલ કયાં સુધી થાય છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમાં ઘરે-ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા દુધવાળાની દાદાગીરી સામે રહીશોમાં ફફડાટ.

ProudOfGujarat

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

ProudOfGujarat

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!