Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી બે દિવસ દરમિયાન ખાનગી હોસ્પિટલોને ૫૧૭૭ રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવી.

Share

શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાતરે રેમડિસીવિર ઈન્જેકશનના જથ્થાની ફાળવણી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર કચેરીના નાયબ મામલતદાર, કલાર્ક સહિતના ૨૦ જેટલો સ્ટાફગણ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડિસીવર ઈન્જેકશનો સમયસર મળી રહે તે માટે સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર આજરોજ સવારથી ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓને તા.૧૨ મીએ ૨૩૭૭ તથા તા.૧૩ મીના રોજ ૨૮૦૦ મળી બે દિવસ દરમિયાન ૫૧૭૭ જેટલા ઈન્જેકશનનો ફાળવણી કરવામાં આવી હતી.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોલીયાપાડા પંથકના ગામોની જનતાની રોડ બાબતે સાંસદ ને રજુઆત માર્ગ વ્યવસ્થિત બને તો અંતરિયાળ ગામોની હાલાકિ દુર થાય

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

ProudOfGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!