નર્મદા જિલ્લામાં પોકસો કેસમાં આરોપીને આજીવન કેદની સજા : સગીર બાળકીના અપહરણ અને બળાત્કાર કેસમાં અદાલતનો કડક ચુકાદો, ₹80 હજાર દંડ અને ₹2 લાખ વળતર આપવાનો હુકમ
નર્મદા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના રહેવાસી શાંતિલાલ મુલજીભાઈ વસાવાને સગીર બાળકીના અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે....
