સારણના ખેડૂતોનો પ્રદૂષણ સામે આક્રોશ, પાકને નુકસાનની ફરિયાદ : હેમાની કોપર અને જી.એસ.પી. નિલકંઠ ઇન્વાયરો કંપનીમાંથી નીકળતા ગેસથી ખેતીને નુકસાન થતું હોવાનો આક્ષેપ
ભરૂચ : વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ખેતપાકોને નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે....
