જંબુસર તાલુકામાં આવેલાં ઇસ્લામપુર, ઇસનપુર તેમજ ઝામડી સહિતના ગામોમાં દરિયાની ભરતીના પાણી ઘુસી આવતાં ગ્રામજનોની પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. ભરઉનાળે ગામમાં પૂર...
ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે રાજ્યભરમાં મહિલાઓ પર દુષ્કર્મ, ડ્રગ્સ તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સ્થાપના...
ગલેન્ડાની લેવેન્સ લેબ કંપની સામે બનેલી ઘટના ભરૂચ. અંક્લેશ્વરના ગોલ્ડન પોઇન્ટ ખાતેરહેતાં નીરવ રજની વઘાસિયા લેવન્સ કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેઓ ગઇકાલે...
ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ એક સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત...