સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી...
વાંકલ ::માંગરોળ તાલુકાના નાની નારોલી ખાતે આવેલ ભારતીય વિધા ભવન્સમાં બાળકોમાં જાગૃતિ આવે એ હેતુ થી કાર્યકમ નું આયોજન આચાર્ય અગ્રવાલે કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર...
ગુજરાત મુસ્લીમ હિત રક્ષક સમિતિ અને બામસેફ-ઈન્સાફના સંયકતના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો । ભરૂચ ।...
વિદેશીદારૂની બોટલ તેમજ પાઉચ મળી ૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ભરૂચ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી...
ભરૂચ. ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકા ડામરમાં વાહનોના ટાયર અને ચબલ ચીપકી જય હોવાની ખુમાં ઉઠવા પામી છે. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નવીન બનાવવામાં...
પ્રોજેકટના કારણે આજુબાજુના ગામોમાં જળસ્તર નીચે જવા સહિત પર્યાવરણને થનાર નુકસાનને લઈને રોષ ભરૂચ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા દમલાઈ તેમજ સોડગામ ખાતે લિગ્નાઈટ...
જામનગર ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતે થી શહેર અધ્યક્ષ...