અમદાવાદમાં ચકચાર મચાનાર ઘટના સામે આવી છે, અડાલજમાં મળવા માટે આવેલી સગારી સાથે તેના જ મિત્રઓએ હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટાના સામે આવી છે. સમગ્ર...
અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ...
ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર...
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આજે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડની ભૂમિકા મોખરે રહી હતી. પ્લેટફોર્મ નંબર 1 પાસે પાણી પીવાની...
રાજયમાં થોડાક દિવસ પહેલા જ નાઈટ કર્ફ્યુંમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે શહેરના શિવરંજની ચાર રસ્તા હીટ એન્ડ રસ કેસની ઘટના બની...
અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટલ અને રેસ્ટોરાંમાં માત્ર ટેક અવેની સુવિધા રાખવામાં આવી હતી, પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. બીજી તરફ રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને રસીકરણને લઈને મોટો નિર્ણય લીધો છે. AMTS...