10 બેઠકો માટેની AIA ની જાહેર થયેલી ચૂંટણી છતાં વર્તાતી નીરસતા : નવી પેઢીના, સ્વબળે ઉદ્યોગકાર બનેલાઓને કોઈની “જી હજુરી ” ફાવતી નથી, તેથી….??….
સેંકડો નાના-મોટા ઉદ્યોગોથી ધમધમતા અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં, એક સમયે જેની બોલબાલા રહેતી હતી તેવી AIA ની ચૂંટણી પરત્વે, હવે ઉદ્યોગપતિઓની ઉદાસીનતા ઊડીને આંખે વળગે છે....
