ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ લગભગ કાબુમાં છે તેમજ દરેક ધર્મના તહેવારોને સરકારની ગાઇડલાઇન મુજબ પરવાનગી અપાય રહી છે, આવનાર તારીખ 19 મી ઓક્ટોબરના રોજ ઇદે...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે ચોરીની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલ પીરામણ ચાર રસ્તા પર આવેલ આદર્શ સ્કૂલની લાઈનનાં જુનેદ એપાર્ટમેન્ટના મકાન...
હાંસોટ તાલુકાના મથક બી.આર.સી.ભવન ખાતે ધોરણ પાંચ પર્યાવરણ શીખવતાં શિક્ષકોની ત્રિદિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી હતી. હાંસોટ તાલુકાની શાળામાં ધોરણ પાંચ પર્યાવરણ શીખવતાં 56 શિક્ષકોની...
દક્ષિણ ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલા અંકલેશ્વર ખાતે તા. 7 મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સ્ટેશન રોડ, જિનવાલા સ્કૂલ મેદાન પાસે, પીરામણ નાકા નજીક, માઁ શારદા ભવન...
SMA-1 નામક બીમારીથી પીડાતા પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અટકાવવામાં આવ્યા હતા. ભરૂચમાં લોકાર્પણ કાર્યક્રમમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવા માટે આવ્યા...
આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન દ્વારા ભરૂચ...
અંકલેશ્વર પંથકમાં આજરોજ સવારના સમયે એક હોનારત સર્જાય હતી. અંકલેશ્વર પંથકમાં આવેલ મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર નામક શોપિંગ સેન્ટરમાં એકાએક લિફ્ટ તૂટતાં 2...
ગુજરાતની તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી 44 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. આજરોજ કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપે 175 બેઠકો પર કબજો મેળવ્યો છે....
તા. ૦૫/૧૦/૨૦૨૧ ના રોજ અંકલેશ્વરમાં આવેલી લુપિન કંપની હેઠળ લુપિન હ્યુમન વેલ્ફેર અને રિસર્ચ ફાઉન્ડેશનના વાર્ષિક ફાઉન્ડેશન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારની લોક કલ્યાણની પ્રવૃતિઓ...