અંકલેશ્વર : તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ.
ગુલાબ વાવઝોડાને પગલે સમગ્ર અંકલેશ્વરની અંદર વરસાદના કારણે પાલિકાની પ્રી-મોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે પંથકની અંદર ઉભરાતી ગટરો તથા રોડ-રસ્તાઓને લઈને...
