ભરૂચ-અંકલેશ્વર એટલે ઉદ્યોગ નગરી જ્યાં સમગ્ર ભારત દેશના લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે એવા જ કેટલાક લોકો ડેડીયાપાડાથી અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે...
ભરૂચના વતની ૪૫ વર્ષની મહિલાને મગજની નસ ફાટી જવાના કારણે (એન્યુરિઝમ રપ્ચર) બેભાન અવસ્થામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું ચીરા...
આજરોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને જાહેર માર્ગ પર સ્વચ્છતા અભિયાન...
અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી...
અંકલેશ્વર તાલુકાના તલાટી કમ મંત્રીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ આજરોજ માસ સીએલ પર ઉતરી તાલુકા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા. આજરોજ રાજય મંડળના આદેશ...
અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવની સ્વચ્છ ભારત : ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર,૨૦૨૧ ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો....
અંકલેશ્વર સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરી સામે ગેરકાયદેસર કાર અને બાઇક પાર્કિંગ કરવા બાબતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર પોલીસ પી.આઇ.અને ડી વાય એસ પી ને લેખિત રજુઆત...
અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી...
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી દુર્ગંધવાળા પ્રદુષિત પાણીનું આમલાખાડીમાં નિકાલ આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ સાહેબ...