છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ સ્થિત અંકલેશ્વર ખાતે...
અંકલેશ્વરના પાર્થ પવારને ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થની ચકાસણી બાદ માલુમ પડ્યું કે તેના ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની...
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ખાનગી બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ આજે વહેલી સવારે થયો છે. જ્યાં લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક...
અંકલેશ્વર કામદાર સમાજના આગેવાન દ્વારા અધિકારીઓને પગ પડવા છતાં પણ કડકાઈથી લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ એરિયામાં તમામ લારી અને ગલ્લાઓ હટાવવામાં આવી...
સુમિત કુમાર સિંઘ કે જેઓ અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમ્યાન ગુમ થતા પરિવારજનોએ સહિત લોકોનો...
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈનરવ્હીલ કલબની બહેનો દ્વારા આ પ્રસંગે મામલતદાર...