અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીના બનાવો ઘણા સામે આવી રહ્યા છે, અંકલેશ્વર ખાતે જલારામ ફાસ્ટ ફૂડ સેન્ટરના માલિક પોતાની દુકાનની સામે જ પોતાની કાર ચોરાઈ જતા...
ગુજરાત રાજ્યમાં બાયોડિઝલના વેચાણ પર છેલ્લા 4 વર્ષથી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે તેની હેરાફેરી કરીને અંદરખાને વેચાણ થઇ જ રહ્યું...
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના કેટલાક ગંદગી ભર્યા દ્રશ્યો સ્પષ્ટપણે સાબિત કરી રહ્યા છે કે અંકલેશ્વર...
ભરૂચ જિલ્લામાં આજથી તહેવારોનો પ્રારંભ થયો માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ કોરોના...
બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમશુ શેખની આતંકવાદી...
છેલ્લા બે વર્ષથી ભારતભરમાં દરેક વસ્તુ પર રોક લાગવામાં આવી હતી, કોરોનાની બીજી લહેરને પગલે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા, હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ...
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન થતાં નર્મદા સુગર ચેરમેન અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત ભાજપી આગેવાનોએ તેમનું...
રેવા મૈયા દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી નોમથી સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે માછીમારી સિઝનનો પ્રારંભ કર્યો છે. ભાડભુત નદી કાંઠે દૂધનો અભિષેક કરી નર્મદાને...
થોડાક દિવસો અગાઉ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા અકબર નામના બાંગ્લાદેશી ઈસમની તિક્ષ્ણ હથીયારથી હત્યા કરી શારીરીક અંગોને કાપી અલગ અલગ ટુકડા કરી થેલામા ભરી...