અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે બનેલ ત્રણ રોડનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ૧ કરોડ ૪૩ લાખના ખર્ચે બનેલ ત્રણ રોડનું (જેમાં માંડવા મહાદેવ મંદિરથી પંચાયત સ્મશાનને જોડતો રસ્તો, જુના માંડવા સ્મશાનગૃહ...
