અંકલેશ્વર ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી વમળ નાથ સેવા ટ્રસ્ટ...
અંકલેશ્વરના રામકુંડ તીર્થ ધામ ખાતે હાલ 1400 થી વધુ નર્મદા પરિક્રમાવાસીઓને અટકાવવામાં આવ્યા છે અને પરિક્રમા વાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રામકુંડના મહંત...
સમગ્ર ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ગ્રામપંચાયતની...
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઉદ્યોગકારો અવારનવાર પ્રદૂષિત પાણી છોડે છે પરંતુ જાડી ચામડીના સત્તાધીશો દ્વારા ખાનગી ઉદ્યોગોનાં માત્ર નમુના લેવામાં આવે છે ત્યારબાદ જૈસે...
કમોસમી વરસાદને પગલે પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરની સર્વોદય ચોકડી પાસે ઘોડાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળ...
દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગતરોજ રાતે ભરૂચ-અંકલેશ્વરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતાં જ શહેરીજનો ભર શિયાળે...